A2Z सभी खबर सभी जिले कीगुजरात

હરણી બોટ કાંડ ને આજે એક વષૅ પૂણૅ થયું

કોગ્રેસ મૃતકોના પીડીત પરીવાર સાથે શ્રધ્ધાંજલિ આપી પદયાત્રા કાઢશે

વડોદરાના હરણી બોટ કાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેને લઈ કોંગ્રેસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પીડિત પરિવાર સાથે પદયાત્રા કાઢશે. તો ભાજપના કોર્પોરેટર આશિષ જોશી પણ વિરોધ પ્રદર્શન કરશે. શાળા, કોર્પોરેશન ઓફિસ અને હરણી લેક ઝોન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!